Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો અંત લાવવા જેવી બાબતો સતત પ્રકાશમાં આવતી જોવા મળી રહી છે. તેવામાં વધુ એક બનાવ સામે આવતા ભારે ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલ ખુશ્બૂ બંગ્લોઝ ખાતે રહેતા 25 વર્ષીય નીરજ કુમાર બહાદુર વસાવા એ ગત મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન સંકેરી લીધું હતું, યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જે બાદ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટે સેમિનાર યોજાયું.

ProudOfGujarat

નડિયાદના રહીશને લોનની લાલચ આપી રૂ. ૨૦.૯૯૯ પડાવ્યા

ProudOfGujarat

22 બેસ્ટ બ્યુરોક્રેટસ ઓફ ઇન્ડિયા 2022 ની યાદીમાં સ્થાન મેળવતા એકમાત્ર ગુજરાતી ભરૂચના કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!