પંચમહાલ રાજુ સોલંકી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ ૨૧મી જૂને થનારી ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાંચ લાખ નાગરિકો જિલ્લાના ૧૯૦૦ જેટલા જુદા જુદા સ્થળોએ યોગ કરશે....
વિનોદભાઈ પટેલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર...
દિનેશભાઇ અડવાણી પર્યાવરણના જતન માટે વૃક્ષ એ આજે મહત્વનું સાધન બની ગયું છે.વૃક્ષ વિના પર્યાવરણ નું જતન નિષ્ફળ છે, વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ગ્રીન ભરૂચ...
વિનોદભાઇ પટેલ આજનો દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઉજવણીના ભાગરૂપે ગણવામાં આવે છે.ત્યારે સમગ્ર સંસ્થાઓ આગેવાનો દ્વારા આજરોજ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવે છે.તેના...
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં મુસ્લીમ સમાજ દ્વારા ઇદની નમાજ અદા કરી, ઇદની ઉજવણી કરાઇ હતી .રમઝાનના પવિત્ર મહિનાના અંતે સમગ્ર મુસ્લીમ...
દિનેશભાઇ અડવાણી આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને પર્યાવરણ અંગે જાગૃતિ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા...