Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈનોક્સ મોલ પાસે ટોપ એફ.એમ ભરૂચ દ્વારા ૧૫૦૦ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

પર્યાવરણના જતન માટે વૃક્ષ એ આજે મહત્વનું સાધન બની ગયું છે.વૃક્ષ વિના પર્યાવરણ નું જતન નિષ્ફળ છે, વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ગ્રીન ભરૂચ ટોપ ભરૂચની થીમ સાથે ૧૦૫.૨ ટોપ.એફ.એમ ભરૂચ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્સ ખાતે વૃક્ષના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ટોપ.એફ ના સ્ટાફ દ્વારા શહેરના લોકોને ૧૫૦૦ જેટલા વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણના જતન માટે ભરૂચ શહેરના લોકોએ પણ જાગૃતા બતાવી વૃક્ષના રોપા લઇ પર્યાવરણના રક્ષણ માટેના પોતાના મકાનો અને ગાર્ડનમાં વૃક્ષના ઉછેર કરવાના સંકલ્પ સાથે ઉત્સાહ પૂર્વક રોપા વિતરણમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભી બેન તમાકુવાલા, ટોપ એફ.એમ ના આર.જે દિપાલી તેમજ આર.જે સૌરભ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યોં હતો.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગની ઘટનાઓ શું ષડયંત્રનો એક ભાગ છે…?

ProudOfGujarat

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પી.એમ મોદી પર વિવાદિત નિવેદન કરતા વડોદરા ભાજપ દ્વારા આવેદનપત્ર આપી પૂતળા દહન કરાયું.

ProudOfGujarat

ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આંચકો, ગુજરાત હાઈકોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!