Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ ન થતા બાળકો પગપાળા ચાલી શાળાએ જવા મજબૂર.

Share

છોટાઉદેપુર જિલ્લાની 69 શાળામા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને અન્ય શાળામા જવા માટે ટ્રાન્સપોટેશનની સુવિધાઓ આપવાના નિયમ છે. હાલ શાળાઓ શરૂ થયાને એક મહિનો થઈ ગયો છતાંય ટ્રાન્સપોટેશનની સુવિધા બંધ હોય આદિવાસી બાળકો કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને શાળા એ પહોંચી રહ્યા છે.

નસવાડી તાલુકાની 26 પ્રાથમિક શાળાઓમા ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ કરાઈ ન હોય 1200 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ પગપાળા શાળા એ આવવા મજબુર બન્યા છે. શાળાઓ છૂટી ગયા બાદ વાલીઓ પણ ચિંતા કરે છે. કારણ કે બાળકો જંગલના રસ્તેથી પસાર થઈ આવતા હોય મોડી સાંજ સુધી ઘરે પહોંચતા નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ ટ્રાન્સપોટેશન સેવાને લગતી કાર્યવાહી કરાઈ રહયાનું જણાવ્યું છે. ત્યારે વિસ્તારના વાલીઓ વિદ્યાર્થીઓ જલ્દી સુવિધા શરૂ થાય તેવી માંગ કરી છે.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની ગાડીઓ નહિ આવતા જાગૃત નાગરિક દ્વારા પાલિકા ખાતે સીટી વગાડી કરાયો અનોખો વિરોધ…

ProudOfGujarat

નર્મદામાં થતાં આડેધડ રેત ખનનને લઇને ભરૂચના સાંસદે કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.

ProudOfGujarat

ટેમ્પોમાં ચોર ખાનું બનાવી વિદેશી શરાબનો જથ્થો લઈ જતા ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પડાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!