Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરવા હડફના ધારાસભ્યને મંત્રી પદેથી દૂર કરવા આદિવાસી ટાઇગર સેનાએ આપ્યું આવેદન.

Share

નિમીષાબેન સુથારને રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી
તરીકેનું પદ આપવામાં આવ્યું છે તો મોરવા હડફનાં ધારાસભ્ય નિમિષાબેન સુથારને મંત્રી પદ રદ કરવાની માંગ સાથે આદિવાસી ટાઇગર સેના દ્વારા ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને રાજ્યપાલને ઉદેશીને મામલતદારને આવેદન આપ્યું નિમીષા સુથાર જેઓ મોરવા હડફના ધારાસભ્ય છે નિમિષાબેન સુથાર છેલ્લા કેટલાક સમયથી ખોટા આદિજાતિ પ્રમાણપત્રને લઈને વિવાદમાં ઘેરાયેલા છે અને ખોટા આદિજાતિના પ્રમાણપત્ર મેળવીને મોરવા હડફની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ચૂંટાઈ આવેલ છે.તે બાબતે ગુજરાત હાઈકોર્ટે માં હાલ કેસ ચાલુ છે ત્યારે તેઓને મંત્રી પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા આદિવાસી ટાઇગર સેનાનું દ્વારા ડેડીયાપાડા મામલતદાર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

તાહિર મેમણ : ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

ભરૂચ કલેકટર કચેરી નજીક પુનિતનગર પાસે પાણીની મેઈન લાઈનમાં લીકેજ થવાના કારણે માર્ગને બંધ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : સરકારી ગાડી પર તલવારથી કેક કાપી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવી ટ્રેન્ડમાં : સરકારી કર્મચારીઓ જ ઉડાવી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા …!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે વધુ બે કોરોના દર્દીઓને કારણે જીલ્લામાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 61 ઉપર પહોંચી ગઇ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!