Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાઓમાં ઉજવાયેલ ગણેશ મહોત્સમાં પંચમહાલના સાંસદ શ્રી પ્રભાતસિંહજી ચૌહાણ સામાજિક સમરસતાનો સંદેશ લઈને નીકળ્યા હતા.

Share

રાજુ સોલંકી ગોધરા

Advertisement

સાંપ્રત સમયમાં સમગ્ર દેશ જ્યારે જાતિવાદ અને વર્ગવિગ્રહથી સળગતો છે ત્યારે પૂ.લોકમાન્ય તિલક દ્વારા સામાજિક એકતાના પ્રતીકરૂપ ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી હતી તે ઉમદા ધ્યેયને લઈને સામાજિક સમરસતા સમિતિ ના માધ્યમથી દરેક ગણેશ મંડળોમાં જઈને ત્યાંના આયોજકોને અભિવાદનપુષ્પ દ્વારા અભિવાદીત કરી જ્ઞાતિ-જાતી અને વર્ગના નિર્મૂલન દ્વારા સામાજિક સમરસતાનો સંકલ્પ લેવડાવ્યો.
સામજિક સમરસતા સમિતિના જિલ્લા સંયોજક શ્રી ચંદ્રેશભાઈ વિસલપુરાના જણાવ્યા મુજબ સમગ્ર પંચમહાલ અને મહીસાગરના એક હજારથી પણ વધુ ગણેશ મંડળોમાં સમિતિ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે અને આયોજક મંડળો પોતાની નૈતિક જવાબદારી સમજી સમરસતા માટે સંકલ્પિત બન્યા છે.


Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

ભરૂચના જીએનએફસીના નિવૃત્ત કર્મચારીને ડિઝીટલ એરેસ્ટ કરવાના કેસમાં ઈન્દોરથી એક આરોપી ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ : ઈદના તહેવારને લઈ સાફસફાઈ કરાવવા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સભ્યોએ કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!