Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લાઓમાં ઉજવાયેલ ગણેશ મહોત્સમાં પંચમહાલના સાંસદ શ્રી પ્રભાતસિંહજી ચૌહાણ સામાજિક સમરસતાનો સંદેશ લઈને નીકળ્યા હતા.

Share

રાજુ સોલંકી ગોધરા

Advertisement

સાંપ્રત સમયમાં સમગ્ર દેશ જ્યારે જાતિવાદ અને વર્ગવિગ્રહથી સળગતો છે ત્યારે પૂ.લોકમાન્ય તિલક દ્વારા સામાજિક એકતાના પ્રતીકરૂપ ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી હતી તે ઉમદા ધ્યેયને લઈને સામાજિક સમરસતા સમિતિ ના માધ્યમથી દરેક ગણેશ મંડળોમાં જઈને ત્યાંના આયોજકોને અભિવાદનપુષ્પ દ્વારા અભિવાદીત કરી જ્ઞાતિ-જાતી અને વર્ગના નિર્મૂલન દ્વારા સામાજિક સમરસતાનો સંકલ્પ લેવડાવ્યો.
સામજિક સમરસતા સમિતિના જિલ્લા સંયોજક શ્રી ચંદ્રેશભાઈ વિસલપુરાના જણાવ્યા મુજબ સમગ્ર પંચમહાલ અને મહીસાગરના એક હજારથી પણ વધુ ગણેશ મંડળોમાં સમિતિ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે અને આયોજક મંડળો પોતાની નૈતિક જવાબદારી સમજી સમરસતા માટે સંકલ્પિત બન્યા છે.


Share

Related posts

ભરૂચ શહેર ની નારાયણ રેસીડેન્સી સોસાયટી પાસેથી હજારો ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ૧૪ મો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!