Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેર મુક્તિધામ સમિતિનાં પ્રમુખ પ્રકાશભાઈ દીક્ષિત દ્વારા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગને શું કરી રજૂઆત…જાણો વિગતે.

Share

સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણનાં કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે ગોધરા શહેર મુક્તિધામ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દીક્ષિત દ્વારા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

ગોધરા શહેરના મધ્યમાં એક હિન્દુ સ્મશાનગૃહ આવેલ છે કે દરેક હિંદુ સમાજના મરણ પામેલી વ્યક્તિઓની અંતિમ ક્રિયા કરવામાં આવે છે ત્યારે હાલમાં ગોધરામાં સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીના મૃત્યુ થાય છે ત્યારે આ દર્દીઓને અંતિમ ક્રિયા ગોધરા સ્મશાનગૃહમાં કરવામાં આવે છે જેથી આ સ્મશાનગૃહમાં ફનિશ તથા સગડીની જરૂરિયાત હોવાને કારણે તાત્કાલિક ધોરણે ગેસની સગડી ફાળવવા માટે રજૂઆત કરવામાં આવે છે. વધુમાં દાનની આર્થિક રોકડ રકમ તેમજ લાકડાઓનું દાન પણ હિન્દુ સ્મશાન ગૃહને ફાળવામાં આવી રહ્યુ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જૂનાગઢની ડમ્પિંગ સાઈટથી પ્લાસવા ગામની બદતર હાલત : ઝેરી ધુમાડાથી ગ્રામજનોમાં રોષ

ProudOfGujarat

માંગરોળનાં બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વસરાવી – ડુંગરી ગામનાં ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જીલ્લના ગરુડેશ્વર તાલુકાના જેતપુર અને વઘરાલી પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ જતા શિક્ષકોને સેગવા પાસે અકસ્માત નડયો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!