Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્ય તલાટી મંડળે તમામ તલાટીઓને સચેત રહી સરકારી તંત્રની સુચનાનો અમલ કરવા આદેશ : બે કરોડ રૂપિયા મંડળ આપશે.

Share

ગુજરાત રાજ્ય તલાટી મંડળનાં પ્રમુખ ભરતભાઈ આહીરે કહયું છે કે રાજ્યભરનાં તલાટી મંડળે મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં અંદાજે એક દિવસના પગારનાં બે કરોડ રૂપિયા આપશે, એમણે તમામ તલાટીઓને સરપંચ, તલાટી,સભ્યો અને ગ્રામનાં પ્રતિષ્ઠ નાગરિકોનું એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવે અને કોરોના વાઈરસ અંગે સત્ય માહીતી આપવામાં આવે, સાથે જ દેશ ઉપર આવેલી આ આપતીને પહોંચી વળવા વહીવટી તંત્ર તરફથી જે આદેશો આપવામાં આવે એનો અમલ કરવામાં આવે,રાજ્યભરનાં ૧૧,૩૦૦ જેટલાં તલાટીઓ આ કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવા કટીબધ્ધ છે,સાથે જ દરેક ગામમાં કોઈ અન્ય વ્યક્તિ આવે તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવા હાકલ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા માં વાહન અકસ્માત ની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, જોકે પોલીસ તંત્ર ની સુસ્તી પણ આ વધારા માટે પરોક્ષ રીતે જવાબદાર છે.

ProudOfGujarat

છોટાઉદેપુરના બોડેલી ગામના જવાન શહિદ થતાં ગામમાં ગમગીનીનો માહોલ.

ProudOfGujarat

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!