Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણમાં કરિયાણાની દુકાને ગ્રાહકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતાં તંત્ર દ્વારા દુકાનને સીલ કરાઈ હતી.

Share

કરજણમાં હાલ લોકડાઉન છે ત્યારે બુધવારે સવારે જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા જતાં લોકોએ 5 ફૂટનું અંતર નહિ જળવાતાં કરજણ સરકારી તંત્રની ધ્યાને આવતાં કરજણ નવા બજારમાં આવેલાં જાણીતાં અનાજ કરીયાનાનાં વેપારી પટેલ હસમુખભાઈ ગોરધન ભાઈ (ઉતરાજ વાળા) ની દુકાન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી સીલ કરવામાં આવી હતી.કલેકટર શ્રી વડોદરાના જાહેરનામાંનો ભંગ સહિત ફરજીયાત માસ્ક પહેરવાનું હોય અને ગ્રાહકો વચ્ચે 5 ફૂટનું ડિસ્ટનસન નહિ જાળવતાં વેપારી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં કરજણ નવાબજારમાં વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી:પાલેજ

Advertisement

Share

Related posts

લીંબડીનાં નવા બસ સ્ટેન્ડમાં રૂ. 4 લાખ ભરેલ બેગની ચોરી, ચોર સી.સી.ટી.વી કેમેરામાં કેદ…

ProudOfGujarat

હદ્દ કરી બાકી ..! : આણંદ : માથાભારે તડીપાર શખ્સોએ જાહેરમાં કાપી તલવારથી કેક !

ProudOfGujarat

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એલર્ટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!