Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમ પર કામ કરતા કામદારનું પડી જતા સારવાર દરમિયાન મોત.

Share

નર્મદા જિલ્લાના કેવડિયા તરફ નર્મદા બંધ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હરણફાળ વિકાસ જરૂર થઈ રહ્યો છે પરંતુ ત્યાં કામ કરતા કર્મચારીઓની સેફટી બાબતે તંત્ર તદ્દન લાપરવાહ હોય એમ લાગી રહ્યું છે. જેના કારણે અવારનવાર અકસ્માતોમાં મોત થતા જોવા મળે છે. સરદાર સરોવર ડેમ ઉપર કામ કરી રહેલા વિજયકુમાર રામધની બીંદ (ઉં.વ. ૩૦) રહે.બીટી તા.જી, અલ્હાબાદ (યુ.પી) ગત તારીખ ૧૫ ફેબ્રુઆરીએ કામ કરતા અચાનક પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે ગરૂડેશ્વર ખાતે દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા કેવડિયા પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની લાયન્સ કલબ ઓફ કવીન્સ દ્વારા શ્રી ગટ્ટુ વિધાલયમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે બે દિવસ લાયન્સ કવેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચના ત્રાસલામાં આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર ની મુલાકાત લેતા સેકન્ડ ઈનિંગ રીટાયર્ડ પોલીસ ગ્રુપ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!