Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

Share

આજરોજ વહેલી સવારે કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા કંપનીના 6 મશીન અને 600 ટન યાર્ન બળીને ખાખ થઈ જવા સાથે અંદાજિત 15 કરોડથી વધુનું નુકશાન કંપનીને થયું હોવાનું અનુમાન છે.
કંપનીમાં લાગેલ ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે અલગ-અલગ વિસ્તારના 13 જેટલા ફાયર ફાઇટરો દ્વારા પ્રયાસ કરી મહદઅંશે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ 4 જેટલા ફાયર ફાઇટરો દ્વારા કુલીંગ પ્રક્રિયા ચાલુ છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પંથકમાં વેપારી એસોસિયેશન દ્વારા ગુનાખોરીની વારદાતોમાં થયેલા નોંધપાત્ર વધારા સામે બંધનું એલાન અપાયું.

ProudOfGujarat

ઝાંમ્બિયાથી ભરૂચ અને ભરૂચથી સુરત લઇ જવાતા હવાલાના 40.35 લાખ સાથે ત્રણ ઝડપાયાં

ProudOfGujarat

નડિયાદમાં વહેલી સવારે વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!