Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેસાણા આમ આદમી પાર્ટીએ આપ્યુ આવેદન જાણો….

Share

મહેસાણા જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરો ધ્વારા મહેસાણા જીલ્લાના કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું

આવેદન પત્ર માં આમ આદમી પાર્ટી એ માંગણી કરી હતી કે જીલ્લામાં અને શહેરમા અથાપિત મહાપુરૂષો અને શહિદોની પ્રતિમાની ગરીમા જળવાય તે હેતુ મહાપુરૂષોની પ્રતિમાની આજુબાજુ લગાડવામાં આવતા રાજકીય, સામાજીક સંસ્થા તેમજ અન્ય પ્રોડક્ટોના બેનરો ન લગાડવામાં આવે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામા આવે જેથી મહાપુરૂષોની મૂર્તી ઠકાઈ ન જાય અને આ મૂર્તીઓ સમાજને પ્રેરણા સ્ત્રોત બની રહે જે થી કાયમી ધોરણે મહાપુરૂષોની પ્રતિમાની આજુબાજુ બેનરો કે પોસ્ટરો લગાડવા પર પ્રતિબંધ મુકવામા આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઉંઝાથી નીકળેલ પાટીદાર શહીદ યાત્રા આજે અચાનક નર્મદાના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ.

ProudOfGujarat

टाइगर श्रॉफ ने मार्शल आर्ट्स सीखने के लिए बच्चों को किया प्रेरित!

ProudOfGujarat

પાલેજ નગરની સાડા ચાર વર્ષની ફાતિમાએ જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!