Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૮ શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાઈ.

Share

બી.આર.સી ભવન માંગરોળ ખાતે ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાય જેમા તાલુકામાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોને વૈદિક ગણિત દ્વારા વૈદિક ઋષિમુનિઓએ આપેલા સુત્રો આધારિત સરળતાથી પાયાનું જ્ઞાન એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી અનેક પ્રક્રિયાઓ ઋષિમુનિઓ દ્વારા આપેલ સૂત્રો દ્વારા સરળતાથી શીખવી શકાય જે તજજ્ઞો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી અને આ તાલીમ મેળવીને શિક્ષકો બાળકો સુધી સરળતાથી ગણિત ભણાવી શકે તે મુજબની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું સમગ્ર સંચાલન બી આર સી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા મહિલા મોરચા અને યુવા મોરચાની સંયુક્ત કારોબારી બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : ટ્રક ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

છોટાઉદેપુર રાજ્યમાં ચાલી રહેલા પ્રાથમિક શિક્ષકોની માંગ સામેની લડત માટે શિક્ષકોનાં હિત માટે આક્રમક રીતે લડત આપીશું તેવો હુંકાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રમણભાઈ રાઠવા ભર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!