Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ ૬ થી ૮ શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાઈ.

Share

બી.આર.સી ભવન માંગરોળ ખાતે ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોની વૈદિક ગણિતની બે દિવસની તાલીમ યોજાય જેમા તાલુકામાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષય ભણાવતા શિક્ષકોને વૈદિક ગણિત દ્વારા વૈદિક ઋષિમુનિઓએ આપેલા સુત્રો આધારિત સરળતાથી પાયાનું જ્ઞાન એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી અનેક પ્રક્રિયાઓ ઋષિમુનિઓ દ્વારા આપેલ સૂત્રો દ્વારા સરળતાથી શીખવી શકાય જે તજજ્ઞો દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી અને આ તાલીમ મેળવીને શિક્ષકો બાળકો સુધી સરળતાથી ગણિત ભણાવી શકે તે મુજબની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું સમગ્ર સંચાલન બી આર સી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતુ.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

ProudOfGujarat

શંકરતળાવ ગામે અજગર દેખાયો ,સરપંચના આગમનથી અજગર ઝડપાયો

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!