Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

Share

મૈસુરીયા /ભાટીયા સવૅ જ્ઞાતિબંધુને જણાવવાનું કે સરકારની સુચના મુજબ તારીખ- ૨૦/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ આઠમ મંગળવાર આઠમ હવન કાયૅક્રમ તેમજ તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ તેરસને રવિવારના રોજ અત્રે બારડોલી શ્રી જવાલાદેવી મંદિરનો પાટોત્સવ (સાલગીરી) તેમજ મહાપ્રસાદીનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તેવું બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ તેમજ સમસ્ત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવે છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ લઈ ખારીયા ગામ પહોંચી મહિલાને તેમના ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરત ખાતે  વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!