Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

Share

મૈસુરીયા /ભાટીયા સવૅ જ્ઞાતિબંધુને જણાવવાનું કે સરકારની સુચના મુજબ તારીખ- ૨૦/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ આઠમ મંગળવાર આઠમ હવન કાયૅક્રમ તેમજ તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ તેરસને રવિવારના રોજ અત્રે બારડોલી શ્રી જવાલાદેવી મંદિરનો પાટોત્સવ (સાલગીરી) તેમજ મહાપ્રસાદીનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તેવું બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ તેમજ સમસ્ત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવે છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

સુરત : કોરોના વાઇરસની મહામારી વચ્ચે મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે.

ProudOfGujarat

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : બેંક એકાઉન્ટમાંથી ATM ક્લોનીંગ કરી નાણાંની ઉચાપત કરતી ગેંગને ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!