Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Share

તમિલનાડુના કન્નુર હવાઈ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ વિર જનરલ બિપિન રાવત તેમના પત્ની તેમજ અન્ય વિર જવાન લેફ્ટેનન્ટ જવાનો મળી કુલ 13 ભારતના વિર સપૂત રત્નો શહીદ થયા હતા. તેમના આત્માને શાંતિ માટે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી તેમજ ગ્રામજનો દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદાના કુંવરપરા ગામની સીમમાં જુગારની રેડ કરતા રોકડ રકમ સહિત ચારની ધરપકડ…

ProudOfGujarat

ગુજરાત રાજ્ય લેવલે પ્રથમવાર ગુજરાતના ૩૩ જિલ્લાના ૨૧૭ તાલુકાઓમાં પત્રકાર એકતા પરિષદની રચના નું કામ પૂરજોશમાં.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકમાં હોટલ સંચાલકો સાથે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!