Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Share

તમિલનાડુના કન્નુર હવાઈ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ વિર જનરલ બિપિન રાવત તેમના પત્ની તેમજ અન્ય વિર જવાન લેફ્ટેનન્ટ જવાનો મળી કુલ 13 ભારતના વિર સપૂત રત્નો શહીદ થયા હતા. તેમના આત્માને શાંતિ માટે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી તેમજ ગ્રામજનો દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નવયુગ વિદ્યાલય જંબુસર માં 193મો મફત નેત્ર યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નગરપાલિકાએ ધંધા ધારકોને 30 મી સપ્ટેમ્બર સુધી વ્યવસાયવેરો ભરવા સૂચના આપી.

ProudOfGujarat

લીંબડી પશુ હોસ્પિટલમાં ડોકટરની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!