Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની ચિંતા વધી.

Share

વાદળછાયા વાતાવરણ જોવા મળતાં નગરજનોને થોડા ઘણાં અંશે ગરમીથી રાહત મળી છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. ઊંચે આકાશમાં એકાએક વાદળો છવાઇ જતા બપોર પછી સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી પ્રખર બનેલા સૂર્યદેવ આજે વાદળોમાં ઢંકાઈ જતા તાપમાનમાં થોડા ઘણાં અંશે ઘટાડો નોંધાયો છે. જેના કારણે નગરજનોને ગરમીથી રાહત મળી છે. જોકે આ પલટાયેલા વાતાવરણે ખેડૂતવર્ગને ચિંતામાં મુકી દીધો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

લીંબડીના ભલગામડા ગામ ખાતે શ્રમજીવીઓને છાશ વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ ઈલેકશન મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંદીપ માંગરોલાની નિમણૂક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!