Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

Share

કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારની મધ્યાહન ભોજન યોજનામાં વર્ષોથી સંચાલક, રસોયા અને મદદનીશ તરીકે ફરજ બજાવવા ઉપરાંત તેઓને 1600, 1400, 500 રૂપિયા જેવું નજીવું વેતન મળે છે. જે હાલની મોંઘવારીમાં કુટુંબનું ગુજરાન ચલાવવું આટલા વેતનમાં પોસાય તેમ નથી.
કર્મચારીઓના વેતનમાં વધારો કરી કાયમી ધોરણે ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. યોજનામાં કામ કરતી વિધવા, બહેનો પણ સામેલ છે. જેમનો પગાર વધારો થાય તેવી માંગ કરાઇ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જ્યોતિનગર પાસે આવેલ કોમ્લેક્ષના ક્લિનિકમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

વિરમગામમાં સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

ProudOfGujarat

વડોદરામાં રસ્તા પર મહિલાઓ સાથે અભદ્ર ચેનચાળા કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!