Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું.

Share

કપડવંજમાં મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરકારની મધ્યાહન ભોજન યોજનામાં વર્ષોથી સંચાલક, રસોયા અને મદદનીશ તરીકે ફરજ બજાવવા ઉપરાંત તેઓને 1600, 1400, 500 રૂપિયા જેવું નજીવું વેતન મળે છે. જે હાલની મોંઘવારીમાં કુટુંબનું ગુજરાન ચલાવવું આટલા વેતનમાં પોસાય તેમ નથી.
કર્મચારીઓના વેતનમાં વધારો કરી કાયમી ધોરણે ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી. યોજનામાં કામ કરતી વિધવા, બહેનો પણ સામેલ છે. જેમનો પગાર વધારો થાય તેવી માંગ કરાઇ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલા તેના નવા ગીત તૌબા મેરી તૌબા પર કહે છે, “કિસ્મત બુરી થી મેરી, ના વો શેખ બુરા થા…”

ProudOfGujarat

ભરૂચના શખ્સને 1.25 લાખનો ચૂનો ચોપડનાર દિલ્હીના 3 ઠગ પોલીસ ના હાથે ઝડપાયા ..

ProudOfGujarat

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!