Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસની સુવિધા કરાઈ.

Share

નડિયાદ શહેરમાં આગામી તા.૨૬/૦૮/૨૦૨૨ અમાસના રોજ અંબાજી મંદિર ખાતે હવન થતુ હોય. નડિયાદના ભાવિ ભક્તોની અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે. જેની સમય સુચી નીચે મુજબ છે.
તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ સમય સવારે ૫:૪૫/૬:૦૫ ૮૬:૧૦/૬:૨૫/૬:૩૦/૬:૪૦ કલાકનો રહેશે. તેમજ પરત આવવા માટે તા. ૨૭/૮/૨૨ ના બપોર ૧૩:૦૦/૧૪:૦૦/૧૫:૦૦/૧૬:૦૦/૧૭:૦૦/ ૧૭:૧૫ કલાક રહેશે.

આમ, ઉપરોકત સમયે નડિયાદથી અંબાજી એકસ્ટ્રા જવા/આવવા માટે બસની ફાળવણી કરેલ હોઇ જે દરમ્યાન રોજ સવારે સમય ૮:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી ઓનલાઇન રીઝર્વેશન કરાવવા માટેની સુવીધા તા.૧૮/૮/૨૨ થી ઉપલબ્ધ કરેલ હોય જેની દરેક નાગરીકોએ નોંધ લઇ રીઝર્વેશન કરાવી લાભ લેવા વિનંતી. વધુમાં નડિયાદ-અંબાજીના રિઝર્વેશન માટે નડિયાદ બસ સ્ટેન્ડ પરના રિઝર્વેશન ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરશોજી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

ProudOfGujarat

વલસાડ-અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!