Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસની સુવિધા કરાઈ.

Share

નડિયાદ શહેરમાં આગામી તા.૨૬/૦૮/૨૦૨૨ અમાસના રોજ અંબાજી મંદિર ખાતે હવન થતુ હોય. નડિયાદના ભાવિ ભક્તોની અંબાજી મંદિરના દર્શન માટે એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે. જેની સમય સુચી નીચે મુજબ છે.
તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ સમય સવારે ૫:૪૫/૬:૦૫ ૮૬:૧૦/૬:૨૫/૬:૩૦/૬:૪૦ કલાકનો રહેશે. તેમજ પરત આવવા માટે તા. ૨૭/૮/૨૨ ના બપોર ૧૩:૦૦/૧૪:૦૦/૧૫:૦૦/૧૬:૦૦/૧૭:૦૦/ ૧૭:૧૫ કલાક રહેશે.

આમ, ઉપરોકત સમયે નડિયાદથી અંબાજી એકસ્ટ્રા જવા/આવવા માટે બસની ફાળવણી કરેલ હોઇ જે દરમ્યાન રોજ સવારે સમય ૮:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી ઓનલાઇન રીઝર્વેશન કરાવવા માટેની સુવીધા તા.૧૮/૮/૨૨ થી ઉપલબ્ધ કરેલ હોય જેની દરેક નાગરીકોએ નોંધ લઇ રીઝર્વેશન કરાવી લાભ લેવા વિનંતી. વધુમાં નડિયાદ-અંબાજીના રિઝર્વેશન માટે નડિયાદ બસ સ્ટેન્ડ પરના રિઝર્વેશન ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરશોજી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસના આરોપી પીઆઈ અજય દેસાઈ સામે એસીબીમાં ફરિયાદ

ProudOfGujarat

ગોધરા શહેરમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ગૌવંશને ઇનોવા કારમાં ઊઠાવી જવાનો પશુચોરો નો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તારીખો જાહેર, વાંચો કઈ તારીખે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!