Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ સહીત જિલ્લાભરમાં નવરાત્રીની ઉજવણી કરાઇ.

Share

જિલ્લાભરમાં ઠેરઠેર શેરી ગરબાનુ આયોજન થકી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. નડિયાદ શહેરમાં આવેલ માઈ મંદિરમાં પણ પરંપરા મુજબ નવરાત્રીની ઉજવણી થનાર છે. જેમાં પ્રથમ નોરતા તા.૨૬ સપ્ટેમબરને સોમવારે સ્થાપન,અખંડ જયોત સ્થાપાન કરવામાં આવી છે. તા. ૩૦ મી સપ્ટેમ્બરેના રોજ લલીતા પંચમીની ઉજવાશે. ૩ ઓકટોબર સોમવારના રોજ આઠમની ઉજવણી કરાશે. તા.૪ થી ઓકટોબરને નોમની ઉજવણી કરાશે.૫ ઓકટોબરના રોજ દશેરાની ઉજવણી થશે.

શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ અંબા આશ્રમ ખાતે પણ નવરાત્રીની ઉજવણી થનાર છે. નડિયાદ સહિત જિલ્લાભરમાં આવેલ તમામ નાના મોટા મંદિરોમાં નવરાત્રી પર્વની ઉજવણીનુ આયોજન કરાયું છે. ખેડામાં આવેલ મેલડી માતાના મઢે નવરાત્રીની ઉજવણીનુ આયોજન કરાયુ છે. જયારે નગરના અનેક સ્થળોએ શેરી ગરબાનુ આયોજન કરાયુ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : રામપુરી ચપ્પુ કે છરો લઈને ફરવા નીકળા તો સમજો જેલના સળિયા પાછળ ગયા, ક્રાઇમ બ્રાંચે બે ઇસમોને ઝડપી પાડયા..!

ProudOfGujarat

પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા કથળી, એર ક્વોલીટી ઈન્ડેક્ષ પહોંચ્યો રેડ ઝોનમાં.

ProudOfGujarat

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોની પડખે કોંગ્રેસ આવી, ટીકીટ દર તેમજ ફૂડ પેકેટ માટે વહેંચવામાં આવ્યા રોકડ રૂપિયા,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!