Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પલાણામા બારદનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વસો તાલુકાના પલાણા ગામે આવેલ રત્નરાજ ટ્રેડિંગ કંપનીના બારદાનના ગોડાઉનમાં મંગળવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતાં અહીયા આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ૩ થી વધુ ફાયર બ્રાઉઝરો દ્વારા કલાકો સુધી પાણીનો છંટકાવ કરવામાં આવતાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ગોડાઉન હોવાથી આગ પર કાબુ મેળવવા ઘણી મુશ્કેલ પડી હતી. ફાયર આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝધડીયા- અવિધા ગામે બે મહિલાઓ વચ્ચેની તકરાર માં કુહાડી થી હુમલો કરાયો હોવાની ફરિયાદ

ProudOfGujarat

માંગરોલ તાલુકાના કુંવારડા ગામે ન્યૂમોનિયા અને મગજમાં તાવથી બચાવતી વેક્સિન PCV ન્યૂમો કોકલ કોંજ્યું ગેટ વેક્સિનની આજથી શરૂઆત કરાઈ.

ProudOfGujarat

વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે ટ્રક પલ્ટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!