Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમની જળ સપાટી 137.13 મીટરે પોહચી છે નર્મદા જિલ્લા કલેકટર આઈ કે પટેલે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે તેવી આશા વ્યક્ત કરી

Share

નર્મદા ડેમની જળ સપાટી 137.13 મીટરે પોહચી છે નર્મદા જિલ્લા કલેકટર આઈ કે પટેલે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે તેવી આશા વ્યક્ત કરી

રાજપીપળા.આરીફ જી કુરેશી

Advertisement

ડેમની જળ સપાટી તેની એતિહાસિક 137.13 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 7,81,105 હજાર ક્યુસેક

4.9 મીટર સુધી 23 ગેટને ખોલી નર્મદા નદીમાં
6,91,000 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે

હાલ મેન કેનાલ માંથી 17756 હજાર ક્યુસેક અને 41525 હજાર ક્યુસેક પાવર હાઉસ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે

ડેમ માં હાલ 5271.30 mcm લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો

RBPH ના 6 ટર્બાઇન ચાલુ અને CHPH ના 4 ટર્બાઇન હાલ ચાલુ

ગોરા બ્રિજ પરથી વહી રહ્યોં છે ધસમસતો પ્રવાહ

આ અંગે નર્મદા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઇ રહી છે તે જોતા નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી ઉપરાંત નર્મદા ડેમના પાણી છોડવાના કારણે હાલ સુધી કોઈને પણ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાઈ નથી અને તમામ પરિબળો પર તંત્રની નજર રાખી રહ્યું છે


Share

Related posts

ભરૂચમાં ગણેશ વિસર્જન : ૨૫૦૦થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક નિકાલ, નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આર. ટી. ઈ. હેઠળ ગરીબ વિધાર્થીઓની જગ્યાઅે ધનાઢ્ય પરિવાર ના વિધાર્થીઓને પ્રવેશ આપવા મુદે આવેદનપત્ર આપવામાં આવ્યું .

ProudOfGujarat

નડિયાદમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શૈક્ષણિક ચીજવસ્તુઓની ખરીદી માટે વાલીઓ ઉમટ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!