Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાબરકાંઠા : ઈડર તાલુકાનાં ગણેશ મંદિરે આજે બોળચોથ હોવાથી ભક્તોની ભીડ જામી.

Share

શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખરાદી બજાર ઈડરમાં તાલુકાનું એકમાત્ર પૌરાણિક વર્ષો જૂનું સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે જેને ઉંદરિયા મહાદેવ તરીકે પણ લોકો ઓળખે છે આજે સંકષ્ટી ચોથ અને બોળચોથ હોવાથી ભક્ત સમુદાય અસંખ્ય પ્રમાણમાં સવારથી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે જ્યાં લોકોના ઘરે ઉંદર નુકસાન પહોંચાડતા હોય તો આ મંદિર ઉપર ભક્તો આવી અને અપાર શ્રદ્ધાથી બાધા રાખે છે જેથી તેમના ઘરે શાંતિ થાય છે અને સુખ-સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિની પણ અહીંયા ખૂબ જ શ્રદ્ધાથી મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની બાજુમાં પૌરાણિક ભાષામાં એક લેખ પણ છે લોકોનું માનવું છે ગણેશ દાદાની બાધા રાખવાથી સર્વેની મનોકામના પૂર્ણ થાય છે.

મયુર ઉપાધ્યાય

Advertisement

Share

Related posts

ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત કરતી વિદ્યાર્થીનીઓ માટે કેશ ગુંફન સ્પર્ધાનું આયોજન કરાયુ

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!