Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

Share

ભારત સરકાર દ્વારા નોટરી પબ્લિક તરીકે કેટલાક વકીલોની નિમણૂક કરવામાં આવી છે.જેમાં નેત્રંગનાં જાણીતા એડવોકેટ સ્નેહલકુમાર નરેન્દ્રભાઈ પટેલની પણ નોટરી પબ્લિક તરીકે નિમણુક થતા વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા તાજેતરમાં તેઓની નોટરી પબ્લિક તરીકે નિમણુક કરવામાં આવતા વકીલ મંડળ તેમજ પત્રકાર શુભેચ્છકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે શુભેચ્છકોએ પણ નોટરી પબ્લિક તરીકે નિમણૂક પામેલા સ્નેહલકુમાર પટેલને અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી.

Advertisement

Share

Related posts

ભરૂચ: દેશને આઝાદી અપાવામાં સિહ ફાળો આપનાર 91 વર્ષીય ભરૂચના સ્વતંત્ર સેનાની કૃષ્ણકાંત મજબુદારનું સન્માન કરાયું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

ProudOfGujarat

કારમી હાર બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું, શું આ રીતે હારનો સામનો કરશે કોંગ્રેસ કે પછી ટક્કર આપશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!