Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

Share

ભારત સરકાર દ્વારા નોટરી પબ્લિક તરીકે કેટલાક વકીલોની નિમણૂક કરવામાં આવી છે.જેમાં નેત્રંગનાં જાણીતા એડવોકેટ સ્નેહલકુમાર નરેન્દ્રભાઈ પટેલની પણ નોટરી પબ્લિક તરીકે નિમણુક થતા વકીલ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા તાજેતરમાં તેઓની નોટરી પબ્લિક તરીકે નિમણુક કરવામાં આવતા વકીલ મંડળ તેમજ પત્રકાર શુભેચ્છકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે શુભેચ્છકોએ પણ નોટરી પબ્લિક તરીકે નિમણૂક પામેલા સ્નેહલકુમાર પટેલને અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી.

Advertisement

Share

Related posts

પારખેત ગામે વારંવાર ફોન કરનાર પત્નીને પતિએ ઢીબી નાંખી

ProudOfGujarat

મહાત્માગાંધીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની વિવિધ જેલમાંથી 158 કેદીઓને મુક્ત કરાયા.

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર પાસે રૂ. 20 કરોડનાં અંદાજીત ખર્ચે નર્મદાનાં બંને કાંઠે કોંક્રીટની મજબૂત સંરક્ષણ દિવાલનું કામ શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!