જનસેવા કેન્દ્રનો માનવીય અભિગમ : માતૃત્વનું સન્માન કરવા બાળકો માટે અલગથી ઘોડિયાઘર સહિત સરકારી યોજનાઓનું માર્ગદર્શન સાથે ‘જનસેવા કેન્દ્ર’નું નિર્માણ ભરૂચ જંબુસર પ્રાંત કચેરી ખાતે
ભારતના મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. 12 જાન્યુઆરી
ઉતરાયણના તહેવાર દરમિયાન ઊભી થતી તાત્કાલિક આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓને અસરકારક રીતે સંભાળવા ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 14
ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉપસ્થિત રહી રમતવીર બાળકોને પ્રોત્સાહન આપ્યું આમોદમાં આવેલી સ્વામિનાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે
પાણેથા ગામે ગાડાવાટનો રસ્તો બેરીકેટ લગાવી બંધ કરતાં નોટિસ આપી હતી ભરૂચ. પાણેથા ગામે ગેરકાયે દોડતાં રેતી ભરેલા ડમ્પરોને કારણે ગામના મુખ્ય રસ્તાઓ ખરાબ થવા
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનની હદમાં માતા લક્ષ્મીની પૂજા અને ધાર્મિક વિધિના બહાને આર્થિક સંકટ દૂર કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગૌમાસ કટિંગના મામલે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. કાગદીવાદ વિસ્તારમાં આવેલી દુધિયાપીર દરગાહ સામેના એક મકાનમાંથી
ભરૂચ. વાગરા તાલુકાના વડદલા ગામે નવી રોયલ રેસિડેન્સીમાં રહેતાં. મિત્રો તેમની બ્રેજા કાર લઇને લખીગામ તેમના મિત્રને મળવા માટે જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં જીએસીએલ ચોકડી