માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેરાવી ખાતે પ્રકૃતિ પુંજક આદિવાસી સમાજ દ્વારા નાંદરવા દેવની ઉજવણી કરવામાં આવી હતી. વરસાદ ઋતુના આગમન બાદ આદિવાસી સમાજ દ્વારા પ્રતિવર્ષ
નવસારી એસઓજી અને વાંસદા પોલીસે ધરમપુરી અને ઉનાઈ ગામના બે મકાનમાં દરોડો પાડીને લાયસન્સ વગર અને ગેરકાયદેસર રીતે રાખેલા એક્સપ્લોઝીવનો જથ્થો જપ્ત કર્યો હતો. આ
સુરતના વરાછા વિસ્તારમાં થોડા દિવસ પહેલા અમદાવાદના એક શેરબ્રોકરનું ધોળા દિવસે જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. રૂ. 2.37 કરોડની ઉઘરાણી બાબતે આ અપહરણ કરવામાં આવ્યું
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામના ખડકાળા ફળિયામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર દારૂનું વેચાણ કરવામાં આવે છે.
વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને બે પાડોશી ઇસમેં દંપતી સહિતના ત્રણને માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી
ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની