Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે આવેલ પરપ્રાંતિયોને તેમના વતન પરત કરવામાં આવ્યાં.

Share

લોક ડાઉનમાં પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે અહીં યુપી, બિહાર, રાજસ્થાન,ઓરીસ્સા, એમ.પી વગેરે રાજયોનાં પરપ્રાંતિય લોકો વસવાટ કરતાં હતાં તેઓ તેમના મુળ વતન જવા માટે પંચાયતનાં ૪૫૦ જેટલા વ્યક્તિઓએ ઓનલાઈન ફૉમ ભરવામાં આવેલા જેમાંથી તા.૬મે નાં રોજ ૩૦ બિહારનાં લોકોનાં રેલ્વે દ્વારા રજીસ્ટ્રેશન કન્ફર્મ થતાં તમામને પંચાયત કચેરીમાં બોલાવી માસ્ક મફતમાં આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ દરેકનાં હાથ સૅનીટાઈઝ કરવામાં આવ્યા અને દરેકને ઠંડા પાણીનાં બોટલો આપી પંચાયત સદસ્ય સલીમ વકીલે લીલી ઝંડી બતાવી બે વાહનોમાં ૩૦ જણાનાં પ્રથમ જથ્થાને વડોદરા રેલ્વે સ્ટેશને જવા માટે રવાના કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામી કાર્યક્રમ યોજાયો હતો,જેમાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ચીનનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

*અંકલેશ્વર હાઈ વે પરથી પ્રદુષિત બેરલ ભરેલ ટેમ્પો ને અંકલેશ્વર ની કમ્પની માં પરત લવતા સંચાલકો અને કેમિકલ માફિયાઓ માં ગભરાટ*

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 30 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1892 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!