Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળા આવશે.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ફરજંદે મોહદ્દીસે આજમે હિન્દ સૈયદ અરબી મીયા સાહેબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની મીયા સૈયદ હસન અસ્કરી મિયા રાજપીપળામાં બે દિવસના પ્રવાસે. તારીખ 24 ના શુક્રવારે નિઝામશાહા નાંદોદી (ર.અ) ની દરગાહ પરથી 10 વાગ્યે સવાર વાગે ઝુલુસ નીકળશે ને રાજપીપળાના મુખ્ય માર્ગ પર ફરીને કસબાવાડના મદ્રેસામાં જશે અને ત્યાં મુરીદોને મુલાકાત આપશે ત્યારબાદ રાજપીપળાની જામા મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરાવશે ત્યારબાદ તણખલા જવા નીકળશે ત્યાં મગરીબની નમાઝ અદા કરાવશે. 25 તારીખ ચાંણોદ, સિસોદ્રા, ગામની મુલાકાત લઇ મગરીબની નમાજ નિજામી મસ્જિદ રાજપીપળા માં અદા કરાવશે અને પછી તોરણાની મુલાકાત લઇ પાદરા જવા રવાના થશે

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

જામનગર આમ આદમી પાર્ટી દ્વારા રામ સવારીમાં ભક્તોને છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ભિલાડ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં બસમાં સવાર 6 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા…હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

ProudOfGujarat

અમરેલીના દાડમા ગામ પાસેથી ફોરવ્હીલમાં થતી દારૂની ખેપ ઝડપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!