Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને અપાઈ શ્રધાજંલી…

Share

૧૮ નવેમ્બર વલ્ડ રિમેમબરન્સ ડે ફોર એક્સીડેન્ટ વિક્ટીમ નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર કે જે રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રધાંજલી આપવા માટે મનાવવામાં આવે છે.

રાજપીપલા ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા આજરોજ તા. ૧૮ નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ નો સ્ટાફ તથા સિવિલ નો સ્ટાફ ભેગા મળી ( word rememberance day for road traffic victims ) અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન રાખી અને મીણબત્તી સળગાવી શ્રધાંજલી આપી અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ એક્સીડેન્ટ સમયે લોકોને મદદ રૂપ થવા પોતે પણ સલામત ડ્રાઈવીંગ કરવી તથા અકસ્માત ગ્રસ્ત લોકોને મદદ રૂપ થવા ૧૦૮ ને બોલાવી મદદ રૂપ થવા સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૦૮ નો સ્ટાફ તથા સિવિલ ના મેડીકલ ઓફિસર તથા ૧૦૮ ના eme મોહમંદ હનીફ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પાકિસ્તાની ઉચ્ચાયુક્તની વાતથી અમારે કાંઈ લેવા દેવા નથી:મુક્તાનંદ સ્વામી : પાકિસ્તાના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસીતના ભરૂચના જામા મસ્જીદને લઈને નિવેદનથી વિવાદ

ProudOfGujarat

માંગરોળના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી નજીક હાઇવા ટ્રકે ટક્કર મારતા બાઇક ચાલકને ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!