Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર ખાતે રવિવારે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મેરેથોન યોજાશે…

Share

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા રવિવારે તા. ૨૫ મીના રોજ પાંચ કિલોમીટરની મેરેથોનનું આયોજન કરાયું હતું.

રવિવાર તા. ૨૫ મીના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે છે મધુપ્રમેહનાં આ રોગો અંગે લોકોમાં જાગૃતિ આવે અને પોતાનાં સ્વાસ્થ માટે પણ લોકો સજાગ બને એ હેતુથી આ પાંચ કિલોમીટરની મેરેથોનનો કાર્યક્રમ યોજાનાર છે જીઆઈડીસી સ્થિત ડી.એ.આણંદ્પુરા કોમ્લેક્ષ ખાતેથી સવારે ૭ કલાકે મેરેથોન રન શરૂ થશે અને જોગર્સ પાર્ક, સરદાર પાર્ક સહિતનાં વિસ્તારોને સાંકળી લેતાં રૂટ પર પાંચ કિલોમીટર જેટલું ફરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એનું સ્માપન થશે. આ “ રેન ફોર યું “ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિત રહિશો પણ જોડાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપની વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન પર ગ્રામીણ રોજગારની ચર્ચા યોજાઈ

ProudOfGujarat

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!