Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના સંકટમાં ચંપક સુખડિયા ટ્રસ્ટ દ્વારા નર્મદામાં જરૂરિયાતમંદોને અનાજ વિતરણ તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના સંકટમાં ચંપક સુખડિયા ટ્રસ્ટ દ્વારા નર્મદામાં જરૂરિયાતમંદોને માસિક અનાજ વિતરણ કાર્યક્રમ હેઠળ અનાજ વિતરણ તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

ચંપક સુખડિયા ટ્રસ્ટ દ્વારા નર્મદામાં જરૂરિયાતમંદોને પ્રતિમાસ માસિક અનાજ વિતરણ કાર્યક્રમ અંતર્ગત 1 મે 21 ના રોજ અનાજ વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રસ્ટે યુ.કે.ના હેમા રાજેન્દ્રભાઈ વ્યાસ દ્વારા પ્રાયોજિત 2 કિલો ચોખા, 500 ગ્રામ તુવેરનીદાળ અને 500 ગ્રામ ગ્રીન મગનું વિતરણ પદ્મકાંત પરિષદ દ્વારા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કોવીડ 19 ના રોગચાળા દરમિયાન ટ્રસ્ટના દરેક કાર્ડ ધારકને જીતુભાઈ પરીખના સૌજન્યથી ચહેરા માસ્ક સાથે 20 કેપ્સ્યુલ્સ ઇમ્યુન બુસ્ટર, નિમ્બુસીઝડની બોટલ આ સમયે શીલાજા ભાવેશ અને જીતુભાઈ પરીખે, નીતાઈ પરીખ, મનહરભાઈ સાથે વિતરણ કરવામાં મદદ કરી મનહરભાઈ માસ્ટર, શુભદાબ સુખડિયા અને યોગેશ સુખડિયા મદદરૂપ થયા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચના એસ.પી ડો. લીના પાટીલે પોલીસ હેડ ક્વોટર્સ ખાતે હજારોની સંખ્યામાં ખૈલાયાઓ ગરબે ઘૂમી શકે તેવું નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું.

ProudOfGujarat

દેશભરના વિવિધ રાજયોમાંથી NCCના અંદાજે ૧૦૦૦ જેટલા છાત્રો ભાગ લશે.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુરમાં સુગત સ્ટ્રીટમાં DGVCL ની લાઈનનાં કેબલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!