Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

Share

ભરૂચ જીલ્લામાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે.

તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર નામની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડ વોર્ડનાં 18 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાનાં પડધા ગુજરાત હાઇકોર્ટ સુધી પડયા છે. કોવિડની સારવાર લેતા દર્દીઓનાં જીવ આગનાં બનાવનાં કારણે ગુમાવવા પડયા હોય આથી ફાયર સેફટીનાં સાધનોનો અભાવ તેમજ આ આગનાં બનાવનાં જવાબદારો સામે પગલાં લેવાની માંગ પણ લોકોએ કરી છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તપાસનાં આદેશ આપ્યાનાં અહેવાલો મળ્યા છે.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, એક ઇસમની અટકાય

ProudOfGujarat

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બે દિવસીય ગુજરાત પ્રવાશે, ભરૂચ અને સુરતનાં કાર્યક્રમોમાં આપશે હાજરી.

ProudOfGujarat

ભરૂચ : એ.પી.એમ.સી. વાલીયાનાં ચેરમેન પદે સંદિપસિંહ માંગરોલા તથા વાઇસ ચેરમેન પદે હાર્દીકસિંહ વાંસદીયાની બિન હરીફ વરણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!