Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં 800 થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

રાજપીપળા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કોરોનાના બીજા રાઉન્ડમાં આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ વિતરણ શરૂ કર્યું છે. જેમાં ગઈ કાલે 200 લીટર ઉકાળાનું વિતરણ રોડ પરથી પસાર થતા રાહદારીઓને ઉકાળાનું વિતરણ કર્યું હતું.

આજે બીજે દિવસે 230 લીટર ઉકાળાનું વિતરણ કર્યું હતું. તેમજ જીતનગર ખાતે આવેલ જેલમાં તમામ 230 કેદીઓ તથા સ્ટાફને 200 લીટર ઉકાળાનું વિતરણ કરાશે. આમ ત્રણ દિવસમા 800 લીટરથી વધુ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર તેમજ દરેક કેદીઓને પણ વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવશે. હાલ નર્મદામા કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે આવા ઉકાળાનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ONGC કોલોનીમા ૧૫ થી વધારે વૃક્ષો કાપી નાખતા મામલો ગરમાયો, મામલતદાર તથા વનવિભાગને ફરિયાદ કરવામાં આવી…

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ આઠ જેટલા સાઇબર ફ્રોડને સાયબર ક્રાઇમ સ્કોડે ઝડપી પાડયા.

ProudOfGujarat

નડિયાદ : ઓવરટેક કરવા જતા ટેમ્પાની પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો, એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!