Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં 800 થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

રાજપીપળા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કોરોનાના બીજા રાઉન્ડમાં આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ વિતરણ શરૂ કર્યું છે. જેમાં ગઈ કાલે 200 લીટર ઉકાળાનું વિતરણ રોડ પરથી પસાર થતા રાહદારીઓને ઉકાળાનું વિતરણ કર્યું હતું.

આજે બીજે દિવસે 230 લીટર ઉકાળાનું વિતરણ કર્યું હતું. તેમજ જીતનગર ખાતે આવેલ જેલમાં તમામ 230 કેદીઓ તથા સ્ટાફને 200 લીટર ઉકાળાનું વિતરણ કરાશે. આમ ત્રણ દિવસમા 800 લીટરથી વધુ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. રાજેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર તેમજ દરેક કેદીઓને પણ વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવશે. હાલ નર્મદામા કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે આવા ઉકાળાનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

શું દિવાળીનાં તહેવારો બાદ માધ્યમિક શાળાઓ શરૂ થશે ? જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!