Proud of Gujarat
FeaturedGujaratINDIA

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

Share

રાજપીપળા :આરીફ જી કુરેશી

રાજપીપળા અંકલેશ્વર રોડ પર પડેલા મોટા ખાડા જીવલેણ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય હોય ગતરોજ રાજપીપળા પાસે આવેલા કરજણ પુલના નાકે ખાડામાં બાઈક પડતા ચાલકનું મોત થયું હતું. 
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના વરખડ ગામના અલ્પેશભાઈ છોટુભાઈ તડવી (18) પોતાની બાઈક  નંબર GJ 22 J 4688 લઈ જતા હતા તે દરમિયાન રાજપીપળા અંકલેશ્ર્વર રોડ ભચરવાડા કરજણ નદીના જુના પુલના છેડે રોડ ઉપર પડેલા  ખાડામા બાઈક પડી જતા સ્લીપ ખાઇ જતા તે રોડ પર પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું.રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી વધુ કાર્યવાહી કરી છે. 

Advertisement

Share

Related posts

27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી : અમદાવાદ મલ્ટિપ્લેક્ષ એસોસિયેશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય.

ProudOfGujarat

નેત્રંગ : વધુ ત્રણ દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો અને ત્રણ બાઇકોને ડિટેઇન કરાઇ.

ProudOfGujarat

વિશ્વ ચકલી દિવસે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાનો અનોખો ઉપક્રમ: પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!