Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોમનાથ-શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનો મેળાવડો, ઓમ્ નમ: શિવાયના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું…..

Share

આજે સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનો મેળાવડો ઉમટી પડ્યો હતો… ઓમ્ નમ: શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિમય બની ગૂંજી ઉઠ્યું હતું….શ્રાવણ ના બીજા સોમવારે નિમિત્તે ભક્તોએ પણ ભક્તિભાવ પૂર્વક સોમનાથ મહાદેવ ના દર્શન કરી પોતાના દિવસના કાર્ય ની શરૂઆત કરત નજરે પડ્યા હતા..સૌજન્ય ટીવી ૯

Advertisement

Share

Related posts

રખડતા પશુઓ સર્જી શકે છે અકસ્માત, ભરૂચના માર્ગો પર પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..!!

ProudOfGujarat

સુરત કામરેજ ખાતેથી ઝડપાયેલી 25.80 કરોડની નકલી નોટ મામલે મોટો ખુલાસો.

ProudOfGujarat

અમદાવાદમાં ફૂલની મોસમ ખીલશે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો નું આયોજન કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!