Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Share

સુરતની શિશુ વિહાર શાળા નકાબ અને હિઝાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો.બોર્ડની પરીક્ષા દરમ્યાન હિઝાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ પહેરવેશ પહેરવાનો તેમજ ધાર્મિક ચિન્હ હોવાનો મુસ્લિમ સમાજે વાત કરી હતી. તમામ વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. શાળા દ્વારા નકાબ અને હિઝાબ કાઢી નાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સામે વાલીઓએ કલેકટરને રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા સુમુલ પાર્લરો અને આઉટલેટ્સ પરથી તા.૧૫ થી એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે

ProudOfGujarat

અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું, 200 કિલો ચાંદીનું વેચાણ

ProudOfGujarat

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો ચીફ ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!