Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મુસ્લિમ વિદ્યાર્થીનીઓને નકાબ અને હિઝાબ મામલે વિરોધ નોંધાવી સુરતની જમીયતે ઉલેમાં એ હિન્દે આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Share

સુરતની શિશુ વિહાર શાળા નકાબ અને હિઝાબ કાઢી નાખવા અંગેની સૂચના બાદ વિવાદ સર્જાયો હતો.બોર્ડની પરીક્ષા દરમ્યાન હિઝાબ નકાબ કઢાવવાની ઘટના બની હતી. પરંપરા મુજબ પહેરવેશ પહેરવાનો તેમજ ધાર્મિક ચિન્હ હોવાનો મુસ્લિમ સમાજે વાત કરી હતી. તમામ વિદ્યાર્થીનીઓ વાલીઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. શાળા દ્વારા નકાબ અને હિઝાબ કાઢી નાખવા દબાણ કરાતું હોવાના આક્ષેપ સામે વાલીઓએ કલેકટરને રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા પંચાયત ખાતે આયુષ્યમાન ભવ: ૦.૩ પ્રોગામ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગાયાત્રા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!