Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધ નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરાવવા માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

મહોદય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને ઉમરપાડા અને માંગરોળનાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોસંબાથી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અંગ્રેજોનાં સમયકાળથી ચાલતી ટ્રેન ગરીબો અને આદિવાસીઓ માટેની જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન બંધ છે જે આદિવાસીઓ, ગરીબ લોકોને અને રોજગારી માટે અપડાઉન કરતા મજૂરી વર્ગ, ફેરિયાઓ, નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન ફરી ચાલુ કરવા માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જરૂરિયાતમંદોને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પુરવઠા ગોડાઉનના મેનેજર સહીત કુલ ચાર સામે એ.સી.બી એ છટકું ગોઠવી રંગે હાથ લાંચ લેતા ઝડપતા ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર કુમાર શાળા અને કન્યાશાળામાં ગિજુભાઈ બધેકા બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!