Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધ નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરાવવા માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

મહોદય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને ઉમરપાડા અને માંગરોળનાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોસંબાથી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અંગ્રેજોનાં સમયકાળથી ચાલતી ટ્રેન ગરીબો અને આદિવાસીઓ માટેની જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન બંધ છે જે આદિવાસીઓ, ગરીબ લોકોને અને રોજગારી માટે અપડાઉન કરતા મજૂરી વર્ગ, ફેરિયાઓ, નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન ફરી ચાલુ કરવા માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરના માતરીયા તળાવની મુલાકાત લીધા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ProudOfGujarat

સુરતના રામપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં ગોળીબારની ઘટના સામેં આવી હતી, આઘટના માં હુમલાખોરને જ પગે ગોળી લગતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!