Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે દર વર્ષેની જેમ દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે પણ ભગવાન વિષ્ણુજી અને માઁ તુલસીજીના વિવાહનો મંગલમય પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કુલીન પ્રજાપતિના ઘરેથી નીકળી વાંકલ બજાર અને સ્ટેશન વિસ્તારમાંથી મહેન્દ્રભાઈના ઘર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તુલસી વિવાહના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આકરી ગરમીના વાતાવરણમાં મતદાનની ટકાવારી કેવી રહેશે તે અંગે ચર્ચા-વિચારણાનું વાતાવરણ ગરમ… સાથે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ તેમજ BTET જવાનો ગરમીથી ત્રાહિમામ.જવાનોની કફોડી હાલત…

ProudOfGujarat

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

રાજપીપળામાં મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!