Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

Share

વિવિધ સામગ્રી ના હિંડોળા..

ભરૂચ ના દાંડીયા બજાર ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા મહોત્સવ નું આયોજન કરાયું હતું.

Advertisement

શ્રાવણ માસ માં હોંડોળા મહોત્સવ નું આયોજન મહત્મય રહેલુ છે ત્યારે ભરૂચ ના દાંડીયા બજાર ખાતે ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા માં પ્રભુ ને જુલાવવા માં આવી રહ્યા છે

ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદેરે ખાખરા,દુધ,ઘી,ચોકલેટ,બીસ્કીટ તથા રૂ.૧૦૦ થી ૨૦૦૦ ની નોટો ના ફુલો સહિત વિવિધ સામગ્રી માંથી તૈયાર કરેલા હિંડોળા માં સ્વામીનારાયણ ભગવાન સહિત ના પ્રભુ શ્રી ઓ ને બીરજમાન કરી ભક્તો આકર્ષણ નુ કેન્દ્ર બની ગયુ છે.


Share

Related posts

ભરૂચ : સામાજીક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા પ્રાથમિક શાળા ભમાડીયા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખેડૂત મંડળી સંચાલિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજકીટ લેવા આવતા ગ્રાહકોને અનેક સુવિધા આપવામાં આવી.

ProudOfGujarat

अमेज़ॅन प्राइम ओरिजिनल सीरीज़ “मिर्जापुर” का दूसरा सीज़न मनोरंजन करने के लिए है तैयार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!