Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

Share

વિવિધ સામગ્રી ના હિંડોળા..

ભરૂચ ના દાંડીયા બજાર ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા મહોત્સવ નું આયોજન કરાયું હતું.

Advertisement

શ્રાવણ માસ માં હોંડોળા મહોત્સવ નું આયોજન મહત્મય રહેલુ છે ત્યારે ભરૂચ ના દાંડીયા બજાર ખાતે ના વડતાલ સ્વામીનારાયણ મંદીરે હિંડોળા માં પ્રભુ ને જુલાવવા માં આવી રહ્યા છે

ત્યારે વડતાલ સ્વામીનારાયણ મંદેરે ખાખરા,દુધ,ઘી,ચોકલેટ,બીસ્કીટ તથા રૂ.૧૦૦ થી ૨૦૦૦ ની નોટો ના ફુલો સહિત વિવિધ સામગ્રી માંથી તૈયાર કરેલા હિંડોળા માં સ્વામીનારાયણ ભગવાન સહિત ના પ્રભુ શ્રી ઓ ને બીરજમાન કરી ભક્તો આકર્ષણ નુ કેન્દ્ર બની ગયુ છે.


Share

Related posts

અમદાવાદમાં 80 લાખની વસતિ સામે 13 હજાર પોલીસ ને સુરતમાં 60 લાખ માટે માત્ર 3700

ProudOfGujarat

સ્થાનિક આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરીમાંથી છૂટા કરતા થયો વિવાદ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું ટેન્કરની અડફેટે કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!