Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

Share

અગમ્ય કારણોસર આપઘાત કર્યો

ભરૂચ તાલુકાના કાસદ ગામે ૧૫ વર્ષીય સગીરા એ કોઈ કારણોસર ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Advertisement

બનાવની મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકાના કાસદ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ રાઠોડ ની ૧૫ વર્ષીય દિકરી કપીલા એ ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા તેનુ મોત નિપજ્યું હતું

બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સગીરાનો મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટ-મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં જૂના વાહનોની લે-વેંચ કરતાં 63 લોકો સામે કાર્યવાહી કરાઇ

ProudOfGujarat

માંગરોળમાં વીજ કંપનીએ મોટા કાફલા સાથે દરોડા પાડી 61 લાખની વીજચોરી ઝડપી પાડી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોવિડ હોસ્પિટલોના બેડ ની માહિતી આપવા લોકમાંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!