Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

Share

અગમ્ય કારણોસર આપઘાત કર્યો

ભરૂચ તાલુકાના કાસદ ગામે ૧૫ વર્ષીય સગીરા એ કોઈ કારણોસર ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Advertisement

બનાવની મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકાના કાસદ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ રાઠોડ ની ૧૫ વર્ષીય દિકરી કપીલા એ ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા તેનુ મોત નિપજ્યું હતું

બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સગીરાનો મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટ-મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ હોમગાર્ડ કચેરીની આપખુદશાહીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો.ઇરાદાપૂર્વક કેટલાક હોમગાર્ડને પોસ્ટલ બેલેટ મતથી દૂર રખાયા…

ProudOfGujarat

કેવડિયા સરકરી હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને અભાવે 88 વિધાર્થીઓ અટવાયા!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!