Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામ પાસેની નર્મદા કેનાલમાં બાવળિયા ઉગી નીકળવાથી ગાબડા પડવાનો ભય.

Share

ચુડા તાલુકાના કારોલ ગામ પાસેથી વલભીપુર બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવા સાથે બાવળીયા ઉગી નીકળ્યા છે,

બાવળીયાના મુળિયાના લીધે આ કેનાલમાં ગાબડા પડવાની ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે. આથી આ બાબતે કારોલ ગામના ખેડૂતોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કેનાલમાં સમારકામ હાથ ધરાયું નથી. આથી જો કેનાલમાંથી બાવળિયા હટાવવામાં નહીં આવે તો કેનાલમાં ગાબડા પડવાની સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગુજરાત : EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ProudOfGujarat

સુરત : લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીના શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!